GSRTC ના કર્મચારીઓ એ નરેન્દ્રમોદી સાહેબ ને પોસ્ટકાર્ડ લખી પોતાની હૈયાવરાળ ઠાલવી.

 


ST ડિપાર્ટમેન્ટ ના કર્મચારીઓનું યુનિયન અને સરકાર વાત ન સાંભળતી હોવાની રાવ સાથે કર્મચારી નરેન્દ્રમોદી સાહેબના શરણે પોહચ્યા.

  ૧૮ ઑક્ટોબર ના રોજ રાજ્યસરકાર દ્વારા વર્ગ ત્રણ અને વર્ગ ચારનાં તમામ ફિક્સ_પે ના કર્મચારીનો ૩૦% નો પગાર વધારો કર્યો. પરંતુ એમાંથી S.T ના કર્મચારીઓ ને પગાર વધારા થી બાકાત રખાયાં છે. તમામ કર્મચારીઓ ની એક જ માંગ પગાર વધારો ST ના કર્મચારી ને પણ આપવા માં આવે. શા માટે ઓરમાયું વર્તન એમના જોડે કરવામાં આવે છે ? : યુવરાજ સિંહ જાડેજા

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું